નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું સૂર્યાસ્ત દરમિયાન આ ઉપાય કરોદરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતાં જ રહે છે.
આ સમયમાં સુખ અને દુ:ખ બંનેનો સમય આવે છે. સુખના દિવસોમાં તો વ્યક્તિ ભગવાનને યાદ કરે કે ન કરે પરંતુ દુ:ખ આવતાં જ વ્યક્તિ ભગવાનને ભજવા લાગે છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિના દુ:ખનું કારણ મોટાભાગે તેના કર્મ જ હોય છે. વ્યક્તિ દ્વારા જાણે અજાણે થતી ભુલ તેના માટે સમસ્યાઓને આમંત્રણ આપે છે.
આજે અમે તમને આવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે સૂર્યાસ્ત સમયે જ કરી શકો છો, આ ઉપાય ખૂબ જ સરળ છે અને જો તમે ઇચ્છો તો તમે સૂર્યાસ્ત દરમિયાન સરળતાથી કરી શકો છો અને જો તમે આ ઉપાય કરો તો તમારા ઘરના પરિવારમાં ખુશીઓ રહેશે અને તમારા જીવનમાં પૈસાની વરસાદ થશે, તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
જે રીતે સવારે સૂર્યોદય સમયે સૂર્યને પાણી અર્પણ કરવામાં આવે છે, તે જ રીતે તમે સાંજે પણ સૂર્યાસ્ત સમયે જળ ચઢાવો છો, તેવું અમને જણાવો કે સાંજે પાણી ઉમેરતી વખતે, તમારે પાણીમાં સરસવના કેટલાક દાણા ઉમેરવા જ જોઇએ. તેથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સાંજે સમાપ્ત થાય છે.
સાંજે સૂર્યદેવને જળ ચઢાવ્યા પછી તમે સૂર્ય દેવ માટે ધૂપ લાકડીઓ બાળી લો, આ પછી તમે તમારી શુભેચ્છાઓ બોલી શકો છો, ધૂપ લાકડીઓ ફેરવ્યા પછી જો તમે આવું કરો તો તમારા તુલસી પાસે અગરબત્તી રાખો. તેથી તમારા મન પૂર્ણ થશે.
સાંજે જો તમે ઉભા થશો તો તમારે સૂર્યદેવને વિદાય આપવા માટે છતમાં અથવા બાલ્કિનીમાં દીવો કરવો જોઈએ.આ દીવો સૂર્ય ભગવાનના સન્માન અને આભાર માનવા માટે પ્રગટાવવામાં આવે છે જ્યારે સૂર્ય ભગવાનને આ ખબર હશે ત્યારે સૂર્ય ભગવાન ચોક્કસ તમારી સંભાળ લેશે.
વ્યક્તિ જો શાસ્ત્રોના નિયમાનુસાર જીવન જીવે તો સમસ્યાઓને અવકાશ ન રહે. સૂર્યોદય સાથે નવા દિવસની શરૂઆત થાય છે, સવારે દરેક ઘરમાં પવિત્ર વાતાવરણમાં પાઠ-પૂજા થાય છે, પરંતુ દિવસ પૂર્ણ થવાની સાથે સાથે વ્યક્તિ એવી કેટલીક ભુલ કરી બેસે છે જેના કારણે તેના જીવનમાં સમસ્યાઓ આવે છે. કયા કયા છે આ કામ તમે પણ જાણી અને યાદ રાખી લો.
સંધ્યા સમય પછી તુલસીને પાણી ન ચડાવવું કે ન તો તેના પાન પણ ન તોડવા. તુલસીને સંધ્યા સમયે અડકવું પણ ન જોઈએ. સાંજનાં સમયે ઘરમાં ઝાડૂ પણ ન કરવું.
આમ કરવાથી ઘરમાંથી સકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. સાંજનાં સમયે સૂવું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. જે ઘરમાં લોકો સાંજે પણ પથારીનો ત્યાગ નથી કરતાં ત્યાં લક્ષ્મીજીનો વાસ નથી થતો. સાંજે ઘરનું વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બનાવી રાખવું જોઈએ.
બીજાની વાતો કરવી કે બીજાની નીંદા કરવી પણ પાપ જ છે. આ કામથી હંમેશા બચવું જોઈએ. ખાસ કરીને સાંજનાં સમયે કોઈ નીંદા કે ચુગલી ન કરો. કેટલાક લોકોને બીજાની નીંદા કરવામાં આનંદ મળે છે, આવું કરવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. ઉપરથી સમાજમાં માન ઘટે છે.
જે લોકો ખૂબ વધુ ગુસ્સો કરે છે. તે ખુદના સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે જ છે, સાથે જ બીજાને પણ દુઃખી કરે છે. ક્યારેક-ક્યારેક ગુસ્સામાં એવી વાતો કહી દે છે જેનાથી મુશ્કેલીઓ વધી જાય છે. ગુસ્સો કરશો તો ઘરમાં અશાંતિ વધી જશે. સાંજે લક્ષ્મીજી પૃથ્વીનું ભ્રમણ કરે છે,
અને આવામાં આપણા ઘરમાં અશાંતિ હશે તો લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત નહિ થઈ શકે. એટલે સંધ્યા ટાણે ખાસ શાંત રહેવું.સાંજના સમયે અભ્યાસ ન કરવી જોઈએ. આ સમયે તો પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી અર્ચના અને ધ્યાન કરવુ જોઈએ. આ સંબંધમાં વિદ્નાનોની માન્યતા છે કે સૂર્યાસ્તના સમયે વાંચવાથી એકાગ્રતામાં કમી આવે છે, સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરે બધાનો નાશ થાય છે. તેથી સૂર્યાસ્તના સમયે અભ્યાસ ન કરવો જોઈએ.
સાંજના સમયે ઝાડૂ ન લગાવવી જોઈએ. આવુ કરવાથી ઘરમાંથી સકરાત્મક ઉર્જા નીકળી જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. સાંજ પહેલા જ ઘર સાફ કરી લેવુ જોઈએ.
સાંજના સમયે કોઈપણ પરિસ્થિતિમાં કોઈ સ્ત્રીનું અપમાન ન કરવુ જોઈએ. ઘરની અંદર હોય કે બહાર સ્ત્રીઓ સાથે હંમેશા યોગ્ય રીતે જ વ્યવ્હાર કરવો જોઈએ. સ્ત્રીઓનુ અપમાન પાપ માનવામાં આવ્યુ છે અને જે લોકો આ પાપ કરે છે તે ક્યારેય સુખી નથી રહી શકતા.
સાંજના સમયે સૂવુ સ્વાસ્થ્ય માટે સારુ નથી. જે લોકો સાંજે નિયમિત રૂપે સૂઈ જાય છે તેઓ જાડાપણાનો ભોગ બની શકે છે. જે લોકો બીમાર છે, વૃદ્ધ છે જે સ્ત્રી ગર્ભવતી છે તે સાંજના સમયે સૂઈ શકે છે.
સ્વસ્થ લોકોએ સાંજે સૂવુ ન જોઈએ નહી તો આળસ વધશે. જે ઘરમાં લોકો સાંજે સૂઈ જાય છે ત્યા લક્ષ્મી વાસ નથી કરતી. બીજાની વાતો કરવી કે બીજાની નીંદા કરવી પણ પાપ જ છે. આ કામથી હંમેશા બચવુ જોઈએ. ખાસ કરીને સાંજના સમયે કોઈ નીંદા કે ચુગલી ન કરો. કેટલાક લોકોને બીજાની નીંદા કરવામાં આનંદ મળે છે.
પણ આવુ કરવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. પણ સમાજમાં આપણુ માન ઘટે છે. કેટલાક લોકોને ટેવ હોય છે કે તેઓ સાંજના સમયે નશો કરે છે. આ ખોટી આદત છે. નશો ક્યારેય કોઈને માટે લાભદાયક નથી હોઈ શકતો. આને કારણે શરીર નબળુ પડે છે. સાથે જ ઘરની શાંતિ પણ ખતમ થઈ જાય છે.
નશાની હાલતમાં સમજવા વિચારવાની શક્તિ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ સાચા ખોટાનો ફરક ભૂલી જાય છે. તેથી નશો ન કરવો જોઈએ.માન્યતાઓ મુજબ દાન કરવુ હંમેશા પુણ્યનું કામ માનવામાં આવે છે. પણ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે જેમનુ સૂર્યાસ્ત સમયે દાન આપવુ તમારા પર ભારે પડી શકે છે.
તેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ કમજોર થાય છે. જો તમને તમારા ઘરની બરકતને કાયમ રાખવી છે તો તમારે આ વસ્તુઓ વિશે જરૂર જાણવુ જોઈએ.
સાંજના સમયે લોકો ઘરના મુખ્ય દ્વાર ખોલી મુકે છે. ઉલ્લેખનીય છે કે આ સમય ઘરમાં લક્ષ્મીજીનુ આગમન થાય છે. આવામાં ધન કોઈ બીજાને આપવુ લક્ષ્મીને વિદાય કરવા જેવુ માનવામાં આવે છે. લાલ પુસ્તક મુજબ જેમનો ગુરૂ બળવાન અને શુભ છે તેમણે ગુરૂવારે કોઈને પણ હળદર ન આપવી જોઈએ.
ખાસ કરીને સાંજના સમયે. આ દિવસે હળદર આપવાથી ગુરૂ કમજોર થય છે. સાથે જ ધન અને વૈભવમાં કમી આવે છે. જ્યોતિષ મુજબ એવુ કહેવાય છે કે દહીનો સંબંધ શુક્ર સાથે માનવામાં આવ્યો છે.
બીજી બાજુ સુખ અને વૈભવનો કારક માનવામાં આવે છે. તેથી સૂર્યાસ્ત સમયે તેને કોઈને આપવાથી સુખ અને વૈભવમાં કમી આવે છે. પુરાણો મુજબ દૂધનો સંબંધ લક્ષ્મી અને વિષ્ણુ સાથે માનવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે સાંજે આ કોઈને આપવુ સારુ નથી માનવામાં આવતુ. માન્યતા છે કે તેનાથી બરકત જતી રહે છે.
ઘરમાં સુખ શાંતિ માટે સાંજે દૂધનુ દાન ન કરો. સાંજના સમયે ડુંગળી-લસણનુ દાન કરવાથી બચો. તેનો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. કેતુ ગ્રહને ઉપરી તાકતોનો સ્વામી માનવામાં આવે છે. સાથે જ તેનો સંબંધ જાદુ ટોણા સાથે પણ છે. તેથી ડુંગળી લસણ આપવુ સારુ શુકન નથી.