હિંદુ ધર્મમા આપણે મહિલાઓને ઘણુ મહત્વનુ સ્થાન આપ્યું છે. તમને બધાને ખબર જ હશે કે આપણા હિંદુ ધર્મમા આપને સ્ત્રીને એક દેવીનુ સ્થાન આપવામા આવ્યુ છે. દરેક શાસ્ત્રોમાં સ્ત્રીનુ સન્માન કરવાની વાત પણ જણાવવામાં આવી છે.
જેથી કહેવામા આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનુ સન્માન કરે છે તેમને તેમના જીવનમાં તમામ સુખ મળી જાય છે. તેની સાથે જ મહિલાઓના શરીરના એક અંગને સ્પર્શ કરવાથી આપણા જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થાય છે.આપણે બધા આમ તો સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રી વગર પુરુષનુ કોઈ અસ્તિત્વ જ શક્ય નથી.
એક સ્ત્રી જ છે જે પુરુષના તમામ સુખમાં અને દુ:ખમાં તેનો સાથ નિભાવે છે. અને તેની સાથે સ્ત્રી તમામ દુ:ખને પણ ઘણી સરળતા થી સહન કરી લે છે અને સામે ઉફફ પણ કરતી નથી આ દુનિયામાં એક સ્ત્રી જ છે કે જે તમને વિકટમા વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી અને તે પોતાના બાળકને એક સારા સંસ્કાર આપે છે અને તેની સાથે સાથે તે કુટુબના વંશને પણ આગળ વધારે છે.
જ્યારે પણ કોઈ ના ઘરે પુત્રી નો જન્મ થાય એટલે લક્ષ્મીજી આવ્યા તેમ કહેવામા આવતું હોય છે અથવા તો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે.હિન્દૂ માન્યતાઓના આધારે જ્યારે કોઈ ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે, તો લોકો તેને માં લક્ષ્મીનું સ્વરૂપ માનીને સંબોધિત કરે છે.
બાળપણથી જ સ્ત્રીઓને દેવી સમાન માનવામાં આવે છે.મહિલાઓ વિશે કહેવામાં આવે છે જે તે કરુણા અને મમતાની ભાવનાઓથી પરિપૂર્ણ હોય છે, જે પણ ઘરના લોકો પોતાની હુને સુખથી નથી રાખતા તેઓની ખુશીઓ પણ છીનવાઈ જાય છે અને ઘરમાં નકારાત્મક્તાનો પ્રવેશ થાય છે.
જો કે શાસ્ત્રોમાં સ્ત્રીઓના બધા જ અંગો પવિત્ર માનવામા આવે છે. જેના માટે સંસ્કૃતમાં એક શ્લોક પણ છે જેનો અર્થ એ છે કે જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં ભગવાન વાસ કરે છે જ્યા આવું કરવામાં નથી આવતું ત્યાં ભગવાન ક્યારયે પણ વાસ કરવા નથી આવતા.
હાલના ટાઈમમાં બધા જ લોકોને ખબર તો હદે જ કે કોઈપણ ઘર મા સ્ત્રી ને ઘર ની લક્ષ્મી તરીકે પૂજવા મા આવે છે તથા સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે.અને પરમ પૂજનીય લક્ષ્મી માતા તરીકે નુ સન્માન આપવા મા આવે છે પણ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા હિંદુ સમાજ અને સાથે જ ધર્મમાં મા અને સ્ત્રીને દેવીનુ બિરુદ આપવામાં આવ્યું છે.
આ સિવાય જે ઘરમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવે છે તેઓના ઘરમાંથી સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે અને આવા ઘરમાં માં લક્ષ્મી ક્યારેય પણ વાસ નથી કરતી.
જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે લક્ષ્મીના આગમન સમાન તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે. સ્ત્રી જે ઘરનો નાશ કરે છે અને માત્ર સ્ત્રી જ ઘરની સુંદરતા ઉમેરે છે.તેમણે પોતાની ચાણક્ય નીતિમાં લખ્યું છે કે સ્ત્રીના કેટલાક અંગ એવા હોય છે જેને સ્પર્શ કરવાથી કે ચાટવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાં લક્ષ્મી આવે છે.
ચાલો અમે તમને જણાવી દઈએ કે સ્ત્રીના કયા અંગને ચાટવાથી તમે કરોડપતિ બની શકો છો. એના પહેલા અમે તમને જણાવી દઈએ કે આ અંગની ચાટતી વખતે તમારે આ એક શબ્દ બોલવો પડશે આ શબ્દ છે નમો: નમો: ચાલો હવે તમને મહિલાઓના કયા અંગને ચાટવું જોઈએ એના વિશે જણાવીએ આ અંગ છે મહિલાઓની નાભિ. નાભિ ને ચાટવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે. અને ઘરમાં પૈસાનો વરસાદ થશે અને તમારી કિસ્મત ચમકી જશે