હું મારી પત્ની સાથે સં-ભો-ગ કરું ત્યારે, યોની માં લિં-ગ નાખતા વીર્ય બહાર નીકળી જાય છે,સે-ક્સ પાવર વધારવા શુ કરવું?

0
7474

સવાલ.હું 20 વરસની છું. ૨૫ વર્ષના એક યુવક સાથે મારા વેવિશાળ થયા છે. અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.અફકોર્સ તમારે એને મળવાની જરૂર છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે.

જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ કરજો.

બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

સવાલ.હું 24 વરસનો યુવક છું અને મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ છે અને હું તેને ઘણીવાર મળી ચુક્યો છું અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે અને તેમજ તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે.

તેમજ મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું અને તે મને તેમનાથી દૂર જવાનું ના કહે છે તો આ બાબત વિશે મારે શું કરવું જોઈએ એ જણાવવા વિનંતી.

જવાબ.તેમજ તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી અને તેમજ તમે જે વિચારો તે કરી શકો છો અને તેમજ તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે તેની સાથે જ એટલે જ તે આગળ વધી હશે અને જણાવ્યું છે કે તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો.

તમારે આ બાબતે વધારે વિચારવાની જરૂર નથી અને તેમજ તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો અને તેમજ તમે તેની સાથે બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો તો તે તમને નફરત કરવા લાગશે.

સવાલ.હું મારી પત્ની સાથે સંભોગ કરું ત્યારે, યોની માં લિંગ નાખતા 4-5 વખત અંદર બહાર કરવાથી વીર્ય નીકળી જાય છે, મને વધુ સમય મળે તેના માટે મને કોઈ આયુર્વેદિક ચૂર્ણ બતાવશો, જેમ કે અશ્વગંધા ચૂર્ણ વગેરે અથવા તો આપની રીતે મને સારવાર બતાવો.

જવાબ.તમારી સમસ્યા મુજબ તમને શિઘ્રસ્ખલનની સમસ્યા છે જેના કારણે સં-ભોગ દરમિયાન થોડી જ ક્ષણોમાં સ્ખલન થવાને કારણે તમે સે-ક્સ માણી શકતા નથી. સ્વાભાવિક છે કે ક્યારેક આવી સમસ્યા ઉભી થાય અને તેના મુખ્ય કારણો છે. લગ્નના થોડા વર્ષો પછી આ સમસ્યા મોટાભાગના પુરુષોમાં જોવા મળે છે, જેનું એક મનોવૈજ્ઞાનિક કારણ પણ હોય છે.

શરીરમાં સે-ક્સ વર્ધક ખાદ્યપદાર્થોની ઉણપને કારણે કેટલાક લગ્નો પછી આ સમસ્યા કુદરતી રીતે જોવા મળે છે. ફોરપ્લે દરમિયાન વધુ પડતી ઉત્તેજના અનુભવવાને કારણે યોનિપ્રવેશ પછી તરત જ આ સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

સ્ત્રી પાત્ર દ્વારા વધુ પડતી ઉત્તેજના પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. યુવાવસ્થામાં હસ્ત-મૈથુન કરવાની આદતને કારણે વિવાહિત જીવનમાં થોડા સમય પછી નબળા જ્ઞાનતંતુઓ અકાળ સ્ખલન અને અસ્થાયી નપુંસકતા અથવા ઉત્તેજનાના અભાવ થઈ જાય છે.

આવા સમયે કેટલાક ઔષધો લાભદાયી નિવડે છે; જેમાં અશ્વગંધા ચૂર્ણ 10 ગ્રામ રાત્રે દૂધ સાથે, કૌચાપાક 10 ગ્રામ બે વાર, વીર્યસ્તંભક વટી 1 ગોળી બે વાર, સુવર્ણ મકરધ્વજ વટી બે ગોળી બે વાર મધ સાથે, વાજિકરણ તેલથી લિંગ પર માલિશ કરો.

થોડા દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું અને માનસિક સ્વસ્થતા સાથે સમાગમ ક્રિયામાં પ્રવૄત્ત થવું. ઉપરોક્ત ઔષધો 3 થી 4 મહિના સુધી ચાલુ રાખવા ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય. આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે. બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું. અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.