કઈ ગોળી ખાવાથી લાંબા સમય સુધી સમા-ગમ કરી શકાય?,જાણી લો ફટાફટ..

0
29402

સં-ભોગ કર્યા પછી 3 થી 5 મિનિટમાં સ્ખલન થાય છે લાંબા સમય સુધી સે-ક્સ માણવાની વાત કરીએ તો બજારમાં વાયગ્રા જેવી અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે વાયગ્રા ખાવાથી તમારા પેનિસમાં લોહીનો પ્રવાહ વધે છે.

વાયગ્રાનો ઉપયોગ મોટાભાગે શીઘ્ર સ્ખલનની સારવાર માટે થાય છે અકાળે સ્ખલન નહીં તેથી તેને લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી તમારા માટે વધુ સારું છે સે-ક્સ સ્ટેમિના વધારતી દવાઓની ઘણી આડઅસર થઈ શકે છે.

તેથી તમે સ્ક્વિઝ ટેક્નિક અને સ્ટોપ-સ્ટાર્ટ ટેકનિક જેવી કેટલીક ટેકનિકનો ઉપયોગ કરી શકો છો તેનો ઉપયોગ કરવાથી તમને લાંબા ગાળે ફાયદો થશે આ સિવાય તમે કેગલ એક્સરસાઇઝની મદદ લઈ શકો છો.

આ તમને પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરશે અને તે તમારા સ્ખલનની સમય મર્યાદાને વધારશે આ બધા સિવાય તમારે તમારા ભોજનમાં કેળા સ્ટ્રોબેરી અને ઈંડાનું પ્રમાણ વધારવું જોઈએ.

આ તમારી સે-ક્સ લાઈફને સુધારશે તમે આવી ઘણી જાહેરાતો જોઈ હશે જેમાં દવાઓ સે-ક્સ સંબંધિત સમસ્યાઓને ખતમ કરવા અને સે-ક્સ પાવર વધારવા વિશે જણાવવામાં આવે છે તમારે આવી જાહેરાતોથી દૂર રહેવાની જરૂર છે.

દવા વિશે વધુ સચોટ માહિતી સાથે તમે સે-ક્સ સંબંધિત સમસ્યાને દૂર કરી શકો છો એક્સરસાઇઝરોજ સતત 45 મિનિટ સુધી ચાલો તેનાથી બ્લડ બેસલ્સ ખુલ્લી રહે છે અને શરીરના દરેક ભાગમાં ઓક્સિજન મળે છે.

બની શકે તો સર્કલમાં ચાલો સર્કલમાં ચાલવું સીધા ચાલવા કરતાં વધુ સારું છે આવું કરવાથી માનસિક શાંતિ મળે છે અને ડાયાબિટીસના દર્દીઓને ખાસ્સો લાભ થાય છે યોગયોગાસન ઘણાં છે.

પરંતુ સે-ક્સના મામલે યોગ્ય રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ ખૂબ ફાયદાકારક છે હકીકતમાં માનવીના શરીરમાં વધુ બીમારીઓ હવામાનને કારણે થાય છે પ્રાણાયામ કરવાથી તમે હવામાનથી થતી બીમારીઓને નિયંત્રિત કરી શકો છો.

આ સિવાય માનસિક શાંતિ માટે શવાસન અને ભ્રામરી પ્રાણાયામ પણ રોજ કરો લસણ નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે લસણ પુરુષોના અંગત ભાગમાં રક્તનો પ્રવાહ ખૂબ જ વધારી દેશે લસણનો ઉપયોગ શક્તિમાં વધારો કરવા માટે પણ થતો હોય છે.

આયુર્વેદમાં પણ લસણના ઘણા બધા ઉપાય વિશે જાણકારી આપવામાં આવી છે જો કોઈપણ વ્યક્તિને જાતીય રોગ ની સમસ્યા હોય તો લસણનું સેવન કરવાથી તેમાં રાહત પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત પુરુષોના યોન અંગમાં ખૂબ જ વધારે પ્રમાણમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે લસણનું સેવન ખૂબ જ જરૂરી છે લસણનું સેવન કરવાથી આપણું રક્ત પાતળું થઈ જાય છે આપણા શરીરની હૃદયની નસોમાં લોહી ઝડપથી પરિભ્રમણ કરી શકે છે.

લસણનું સેવન કરવાથી આપણા શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય રીતે થાય છે તે ઉપરાંત તે આપણા પ્રજનન અંગ તરફ પણ રક્તનું પરિભ્રમણ વધારે થાય છે લસણનો નિયમિત રીતે સેવન કરવાથી શરીરની શારીરિક ક્ષમતામાં તથા સં-ભોગ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.