હું 28 વર્ષનો છું, હાલમાં જ મે મારી ગર્લફ્રેન્ડ સાથે ઓરલ સે-ક-સ કરતી વખતે મેં મારી આંગળીઓ વડે તેની યોનિમાર્ગને ઉત્તેજિત કરી, પણ હવે તેને આવી સમસ્યા થઈ, હું શું કરું?…

0
223

સવાલ.હું 23 વર્ષની અપરિણીતા છું મારા ડાબા સ્તન કરતાં જમણું સ્તન સહેજ નાનું છે આ સિવાય જમણા સ્તનની નીચેના ભાગમાં અને બગલ તથા પીઠ પર સફેદ ડાઘ છે મેં ઉપચાર કર્યો તેથી ડાઘ મટયા તો નહીં પરંતુ વધતા અટકી ગયા કદાચ એ સફેદ ડાઘને લીધે જ જમણું સ્તન નાનું રહી ગયું હોય?લગ્ન પછી મારા પતિ આ બાબતોમાં વાંધો નહીં ઉઠાવે?

જવાબ.સામાન્ય રીતે બંને સ્તનના કદમાં થોડો ફેર તો હોય જ છે તમારા કેસમાં આવું થવા માટેનું કારણ સફેદ ડાઘ નથી હવે વાત રહી તમારા ભાવિ પતિ વાંધો લે તે માટેની તો તેઓ વાંધો નહીં જ લે તેમ છતાં લગ્ન પૂર્વે જ સફેદ ડાઘ અંગેની સ્પષ્ટતા કરી લેવી.

સવાલ.હું 19 વર્ષની છું થોડા સમય પહેલાં 50 વર્ષની એક વ્યક્તિના પ્રેમમાં પડી હતી તેણે મારા બધા પ્રેમપત્રો સાચવીને રાખ્યા છે અને લગ્ન વખતે આપવાની ધમકી આપે છે આ બાબતમાં તેની પત્ની અને બાળકો પણ સામેલ છે મારે પત્રો પાછા લેવા માટે શું કરવું?

જવાબ.એક આધેડ વયના પુરુષ સાથે પ્રેમ કરવો એ પ્રેમ નહીં પણ વિપરીત સે-ક્સ પ્રત્યેનું આકર્ષણ જ છે એને પ્રેમપત્રો લખીને તમે મૂર્ખામીભર્યું પગલું ભર્યું છે હવે તમે તમારા મોટાભાઈ કે બહેન અથવા ભાભીને આ સમગ્ર વાત જણાવીને તેની પાસેથી પ્રેમપત્રો પાછા મેળવી લો જો એ તમારા પત્રો પાછા આપવાની ના પાડે તો તેને પોલીસનો ડર બતાવી કે ધમકી આપી શકો છો વાત વધુ વણસે એ પહેલાં માતાપિતાને જરૂર જાણ કરવી એમાં ગભરાવાની જરૂર નથી.

સવાલ.હું બી.કોમ પાસ યુવતી છું મારા લગ્નની વાત જે છોકરા સાથે ચાલે છે એ માત્ર દસમી સુધી જ ભણ્યો છે જો કે એ છોકરો તેમ જ તેના ઘરના બધા લોકો સારા સ્વભાવના છે તેમને એક શિક્ષિત પુત્રવધુ જોઈએ છે છોકરો ઓછું ભણ્યો હોવાથી હું મૂંઝવણમાં છું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.કોઈ પણ વ્યક્તિની સાચી ઓળખ તેની શૈક્ષણિક યોગ્યતાથી માપી શકાતી નથી પરંતુ તેનું ચરિત્ર જીવનશૈલી તેના ગુણો-અવગુણો સ્વભાવ વગેરે બાબતોથી મપાય છે આથી છોકરો ઓછું ભણેલો છે.

એ વાત મનમાંથી કાઢી નાખો મનમાં કોઇ પણ પ્રકારની પૂર્વગ્રંથિ સાથે લગ્ન કરતા નહીં આ છોકરામાં બીજા બધા ગુણો હોય તો લગ્ન કરવામાં વાંધો નથી લગ્નજીવન આડે ભણતર આવશે નહીં છોકરો સારું કમાતો હોય તો ભણતર ગૌણ છે.

સવાલ.હું 36 વર્ષનો છું પહેલા હું અઠવાડિયામાં 2-3 વાર હસ્તમૈથુન કરતો હતો આ સમય દરમિયાન મારું સ્ખલન પણ સામાન્ય હતું અને હું પણ સંતોષ અનુભવું છું પરંતુ હું નોંધ કરી રહ્યો છું કે હવે હું મારી આગળની ચામડીને સંપૂર્ણપણે પાછી ખેંચી શકવા માટે સક્ષમ નથી હું દર વખતે મારા જનન વિસ્તારને સારી રીતે સાફ કરું છું પરંતુ હવે હું જોઉં છું કે મને શિશ્નના માથા પર અને તેની નીચે પણ સફેદ રંગનું પ્રવાહી દેખાય છે.

જોકે તેમાં કોઈ ગંધ નથી મારી આગળની ચામડી ખૂબ જ ચુસ્ત બની ગઈ છે અને હસ્તમૈથુન દરમિયાન ત્વચાની છાલ નીકળી જાય છે તેથી મેં હસ્તમૈથુન બંધ કરી દીધું છે તાજેતરમાં મેં જોયું કે મારો ડાયાબિટીસ પણ વધી ગયો છે શું તમને લાગે છે કે આનું કારણ ડાયાબિટીસ છે કે બીજું કોઈ કારણ છે?

જવાબ.તમે શિશ્નની આજુબાજુ જે સફેદ રંગનો સ્ત્રાવ જોઈ રહ્યા છો તેને સ્મેગ્મા કહેવાય છે જે આગળની ચામડીની નીચેથી નીકળતો સામાન્ય સ્ત્રાવ છે તમારે તમારી ટિની ફોરસ્કિનની તપાસ કરાવવાની જરૂર છે અને જો તમે તેને સંપૂર્ણપણે પાછી ખેંચી શકતા નથી તો તમારે સુન્નત કરાવવી પડશે.

સવાલ.હું 28 વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડ 29 વર્ષની છે તાજેતરમાં અમે મુખ મૈથુન કર્યું અને મેં મારી આંગળીઓ વડે તેની યોનિમાર્ગને ઉત્તેજિત કરી ન તો મારા નખ ટૂંકા હતા કે ન તો મેં મારા હાથ ધોયા એક્ટના 4 દિવસ પછી પણ ગર્લફ્રેન્ડને પીરિયડ્સ નથી આવ્યા આનું કારણ શું હોઈ શકે?

શું તેણી ગર્ભવતી બની છે? અને જો હા તો પછી આ અનિચ્છનીય સગર્ભાવસ્થાનો સામનો કરવા માટે આપણે કયા પગલાં લેવા જોઈએ? કૃપા કરીને અમને યોગ્ય સલાહ આપો કારણ કે અમે બંને આ વિશે ખૂબ ચિંતિત છીએ?

જવાબ.ઉપરનું વર્ણન વાંચ્યા પછી મને નથી લાગતું કે તમારી ગર્લફ્રેન્ડ ગર્ભવતી હોઈ શકે પરંતુ તેની પુષ્ટિ કરવા માટે તેઓએ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો જોઈએ જો કે તમે જે કર્યું તે ક્યાંયથી સ્વચ્છ ન કહી શકાય કદાચ કોઈ કારણસર તેમના પીરિયડ્સમાં વિલંબ થયો હોય તેથી જો તેમને પીરિયડ્સ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તરત જ ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો.

સવાલ.હું 26 વર્ષની પરિણીતા અને એક વર્ષની બાળકીની માતા છું મારા સાસરિયામાં મારા પર શારીરીક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવે છે મેં મેળ બેસાડવાના અનેક પ્રયત્નો કર્યા છતાં સફળ નીવડી નથી મારાં સાસરિયાં કરિયાવરની લાલચ રાખે છે શું મને કોઈ મહિલા સંસ્થામાં મારી દીકરી સાથે આશ્રય મળી શકે?

જવાબ.તમારી સ્થિતિ જેવી સ્થિતિનો સામનો અનેક મહિલાઓએ કરવો પડે છે પરંતુ આનાથી ગભરાઈને ગૃહત્યાગ કરવાનું વિચારવામાં સમજદારી નથી વળી હવે તમે એકલા નથી તમારા ભવિષ્ય સાથે તમારી દીકરીનું ભાવિ પણ જોડાયેલું છે ગૃહત્યાગ કરવાથી તમારી મુશ્કેલીઓ ઘટવાને બદલે વધશે અત્યારે તો કુટુંબીજનોનો જ તિરસ્કાર સહન કરવો પડે છે.

પરંતુ બહાર જે અપમાન અને તિરસ્કાર સહેવા પડશે તે ઘરના તિરસ્કાર કરતાં વધુ અસહ્ય હશે આથી ગૃહત્યાગ કરવાનો વિચાર છોડી દઈને પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરો એક સમય એવો આવશે જ્યારે તમને લાગશે કે ખરેખર પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.

આ સાથે એક વાત એ પણ યાદ રાખો કે તમારા પતિ અને સાસુ-સસરા તમને હેરાન કરવા નહીં સુખી કરવા માટે લાવ્યાં હતાં જરા વિચારી જુઓ કે ક્યાંક તમે જ તમારા વર્તનથી એમને નારાજ કરી રહ્યાં હો એવું તો નથી ને?

સવાલ.મને ઘણીવાર મનમાં એવા પણ વિચાર આવે છે કે પતિ સાથે સંબંધ તોડી નાખું રોજના ઝઘડાથી બચવા માટે અને બાળકોના ભવિષ્ય વિશે વિચારતા શું આવો નિર્ણય લેવો ઉચિત છે?

જવાબ.તમારો સ્વભાવ ખૂબ ઈર્ષ્યાળુ છે આથી પતિ અને તેમના કુટંબીજનો સાથે તમારે બનતું નથી ગૃહકંકાસ માટે પણ તમે વધારે જવાબદાર છો તમારા પતિ આ કલહથી બચવાનો સંપૂર્ણ પ્રયાસ કરે છે આથી જ તે પોતાના મા-બાપનું ઘર છોડીને તમારી સાથે અલગ રહેવા લાગ્યા છે.

તેમણે આવું પગલું ભર્યું છતાં તમે ખુશ નથી અને માત્ર તમારા જ થઈને રહે તેમ ઈચ્છો છો એ તમારું વધુ પડતું જક્કી વલણ તમારા મનની નાનપ દર્શાવે છે તમારો સ્વભાવ બદલવાનો પ્રયાસ કરો નહીંતર આવા સ્વભાવથી કંટાળી જઈને તમારા પતિ જ તમારાથી વિમુખ થઈ જશે પતિથી જુદા પડવાની મૂર્ખતા ક્યારેય ન કરશો નહીંતર તમારી સાથે તમારાં બાળકો પણ હેરાન થઈ જશે.