આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે
અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને પાડોશી યુવકે ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસે નોંધી છે. યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરતાં ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.
યુવકે એક જ દિવસમાં બેથી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ ફરિયાદ કરી છે. પોલીસ કમિશનર એ.કે. સિંઘને અરજી આપ્યા પછી યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો કે, યુવક રાજકીય વગ ધરાવતો હોવાથી ચાંદખેડા પોલીસ તેની ફરિયાદ લેતી નથી.
આ અરજી પછી પોલીસે આરોપી બંકીમ સામે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ મોકલી છે.
યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે 16 વર્ષની હતી, ત્યારે પરિવાર સાથે ચાંદખેડામાં રહેતી હતી. ત્યારે તેની આગળની સોસાયટીમાં આ યુવકના પરિચયમાં આવી હતી. યુવક તેની જ્ઞાતિનો જ હોવાના કારણે યુવતીએ પોતાના પરિવારમાં લગ્ન માટે વાત કરી હતી.
જોકે, યુવકનું બેકગ્રાઉન્ડ ખરાબ આવતાં તેમણે લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. જેથી યુવતીએ તેનો સંપર્ક તોડી નાંખ્યો હતો. આ પછી તેઓ અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા.
દરમિયાન આઠ વર્ષ પછી ફરીથી આ યુવક ફેસબૂક પર મળ્યો હતો. યુવકે તેને પસંદ કરતો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં લગ્ન કરવા માગું છું, તેમ કહ્યું હતું. જોકે, યુવતીએ આ માટે ઇનકાર કરી દીધો હતો. યુવતીનો આક્ષેપ છે કે, યુવકે અગાઉ ચાર મેરેજ કર્યા છે.
તે એવું કહે છે કે, છોકરીઓ કેરેક્ટરલેસ હતી એટલે છોડી દીધી. જોકે, આ વાત ખોટી છે. યુવતીએ દાવો કર્યો હતો કે, આ યુવકે એક યુવતી સાથે ખૂબ ગંદુ કામ કર્યું હતું. આ યુવતીએ રેપની ફરિયાદ કરેલી છે અને જેમાં તેને જેલ પણ થયેલી છે.
યુવતીએ જણાવ્યું હતું કે, પોતે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હોવા છતાં તેણે મળવા બોલાવી હતી અને પછી તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. તેણે પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તે ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે.
અગાઉ તેનાં લગ્ન સામાજિક રીતિરિવાજ પ્રમાણે એક યુવાન સાથે થયાં હતાં, પરંતુ લગ્નજીવનમાં કોઈ મેળ ન પડતાં તેણે છૂટાછેડા લીધાં હતાં. ત્યારબાદ આ મહિલા પેઈંગ ગેસ્ટ તરીકે એકલી રહે છે. મહિલાએ પોલીસને અરજી કરી આ યુવાન સામે પોલીસ ફરિયાદ કરી તેને ન્યાય મળે તેવી માંગણી અરજીમાં કરી છે.
આવોજ એક બીજો કિસ્સો અમદાવાદના એક નાના વિસ્તારમાં (ગામનું નામ બદલેલ છે) ત્યાં એક કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી
આ વિદ્યાર્થિની પર તેના પ્રેમીના પિતરાઇ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની અહીંયા ઘટના સામે આવી છે અને હા એટલું જ નહીં પણ અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે.
આ યુવક મુસ્લિમ હતો અને જેને ગેસ્ટહાઉસમાં આ યુવતી પર બળાત્કાર ગુજાર્યા હતો અને પછી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા પણ આ વાતની તે યુવતીને ખબર ન હતી
અને આ પછી તે યુવતીને ધમકી પણ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે જો આ વાતની કોઈને જાણ કરશે તો ફેસબૂક વોટ્સએપ પર વાયરલ કરી દેશે અને બધેજ આ વીડિયો વાઇરલ કરશે એવી ધમકી આપી હતી.
પણ અહીંયા એવું પણ જણાવ્યું હતું કે આ અંગેની વિગતો એવી છે કે જે બધા લોકોને અસર કરી શકે છે આ અમદાવાદના વેપારીની 21 વર્ષીય દીકરી જે મહેમદાવાદ તાલુકાની એક નાની કોલેજમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી અને આ દરમિયાન તે બસમાં બેસીને એકલી જ સાવલી જવા માટે નીકળી હતી
પણ ત્યારે જ શાહીલશા અકબરશા દિવાન નામના યુવક સાથે પરિચયમાં આવી હતી અને બંને અવારનવાર મળતાં હતા અને આ બંને વચ્ચે સબંધ બંધાઇ ગયો હતો અને આ અંગે એક વર્ષ પહેલાં જ તેના પિતાને જાણ થઈ જતાં તેમણે દીકરીને ચેતવણી પણ આપી હતી અને આવા ખોટા રવાને ચઢવાની ના પાડી હતી.
પણ દીકરીએ તેના પિતાની વાત ન માનતા શાહીલશા અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા અને પછી અમદાવાદના તરસાલી વિસ્તારમાં આવેલી જૂનીનગરી ખાતે રહેતો શાહીલશાનો પિતરાઈ ભાઈ પણ હતો અને જેને એજાઝશા યુસુફશા દિવાસ (ઉ.વ .21) યુવતીને મળવા આવતો હતો
અને શાહીલશાના મેસેજ તેને આપતો હતો અને આવી જ રીતે ઘણા મહિનાથી સતત ચાલતું આવતું હતું પણ એવામાં જ તેના ફ્રેન્ડે એવો દગો કર્યો હતો કે જે બનને ભારે પડ્યો હતો.
વાત આગળ વધતા જ એવું પણ જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ જ એજાઝશા દિવાન કોલેજ આવ્યો હતો અને કાયમની જેમ જ તે યુવતીને મળીને શાહીલનો મેસેજ આપ્યો હતો કે તેનો ફ્રેન્ડ જે પોતે ખૂબ દુઃખી છે અને હાલમાં તેની હાલત પણ ખૂબ ખરાબ છે
અને તે તને હાલમાં જ મળવા માંગે છે તેવું જણાવ્યું હતું અને તે લગ્ન કરવાની પણ ના પાડે છે.એવું પણ કહ્યું હતું અને આ મેસેજ આપી તું કોઇપણ હાલતમાં તેને મળી લે તેમ કહ્યુ હતું પણ ખરેખર આ વાત ખોટી હતી અને તે આ યુવતીને પરેશાન કરી રહ્યો હતો
પણ આથી યુવતીએ ગત 14 ડિસેમ્બરના રોજ શાહીલને મળવાનું નક્કી કર્યુ હતું પણ મડાયું ન હતું અને તેથી આ યુવતીને લાગ્યું કે તે નારાઝ હશે પણ આવું ન હતું.
આ દિવસે યુવતી કોલેજથી એજાઝશા સાથે તેની બાઇક પર આજવા ગાર્ડન શાહીલને મળવા માટે ગઈ હતી. ગાર્ડનમાં અડધો કલાક બેઠા બાદ એજાઝશાએ જણાવેલ કે ખુલ્લામાં આપણે બેસીશુ તો કોઇ જોઇ જશે જેથી કોઇ હોટલમાં જઇએ. એજાઝશાની વાત માની યુવતી તેની સાથે વૃંદાવન ગેસ્ટહાઉસમાં ગઈ હતી. તેઓ ત્યાંના રૂમમાં રાહ જોવા માટે બેઠાં હતાં.
પણ જ્યારે આ પછી એજાઝશાએ પોત પ્રકાશ્યું હતું અને સાડા અગીયાર વાગે તારી મુલાકાત સાહીલ સાથે કરાવવી હોય તો તારા કપડા ઉતાર તેમ કહ્યું હતું અને આ પછી તેની પાસે બળાત્કાર ગુજાર્યો હતો અને કહ્યું હતું કે તે બાદમાં નગ્ન ફોટા પાડી તારો ફોટો મારા મોબાઇલમાં છે
અને જો હું કહું તેમ નહીં કરે તો તને જાનથી મારી નાંખીશ અને આ બધી વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ એવી ધમકી પણ આપી હતી અને આ દરમિયાન હોટલનો સમય થઇ ગયો હોવાથી રૂમ છોડવી પડી હતી અને તેના કારણે તે વધારે ગુસ્સે થયો હતો.
પણ તે પછી આ યુવક થોડા દિવસમાં ન એજાઝશાએ યુવતીને ફોન કરી ફરી મળવા માટે બોલાવી હતી અને ત્યારે આ યુવતીએ તેને ના પાડી હતી પણ ધમકી આપતા જ તે જો મળવા ન આવે તો ફોટો ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરવાની ધમકી આપી હતી
અને કહેવામાં આવ્યું હતું કે તે તેના વિશે બધાને જણાવી દેશે અને આ ઘમકી પછી યુવતીએ સમગ્ર બાબત તેના પિતાને કહી દીધી હતી પણ આ પછી તેના પિતા પણ ગુસ્સે થયા હતા અને આ યુવતી તેના પિતા સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન પર પહોંચીને બળાત્કાર તેમજ ધમકીની ફરિયાદ નોંધાવતા એજાઝશાની ધરપકડ કરવામાં આવી હતી.