કોઈ પણ મહિલા ને વશ માં કરવા એની સામે બોલી દો આ 3 શબ્દો,તમે કહેશો એમ કરશે..

0
993

આપણામાંથી ઘણા લોકો નવા વશિકરણ મંત્ર જાણવા માટે ઉત્સુક છે પરંતુ દરેક માટે તે કરવું સહેલું નથી એટલા માટે આજે અમે તમને એક એવો નાનકડો અને સચોટ મંત્ર જણાવીશું જેનાથી તમારું કામ સાબિત થઈ શકે છે.

આ મંત્ર માત્ર 3 શબ્દોનો છે જે કોઈ માત્ર બોલવાથી મોહિત થઈ શકે છે તમે આવા ઘણા મંત્ર જોયા હશે જે 3 દિવસ 24 કલાક અથવા થોડી જ ક્ષણોમાં પોતાની અસર બતાવે છે પરંતુ તે મંત્રો અઘરા અને લાંબા હોય છે અને બોલવામાં પણ તકલીફ પડે છે પરંતુ આ એક એવો વશિકરણ મહામંત્ર છે જેનો કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં સરળતાથી પાઠ કરી શકે છે.

આજકાલ એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં કોઈ છોકરાને પોતાને પ્રેમ ન મળવાને કારણે તેણે આત્મહત્યાનો સસ્તો પસંદ કરી લીધો હોય જો તમને પણ કોઈની સાથે પ્રેમ થયો છે.

અને તમે એનો એકરાર કરવામાં અસમર્થ છો તો આજે અમે તમને વશીકરણના અદભુત ઉપાય અને કોઈને વશમાં કરવાના મંત્ર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરી શકે છે પણ એ પહેલા જાણીએ કે વશીકરણ શું છે અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે વશીકરણનો અર્થ થાય છે કોઈ વ્યક્તિને પોતાના વશમાં કરવા કોઈને પોતાની તરફ આકર્ષિત કરવા કે કોઈ વ્યક્તિને પોતાના ઈશારા પર નચાવવા એવો થઈ શકે અને વશીકરણના સારા અને ખરાબ એમ બંને પ્રકારના પરિણામ મળી શકે છે.

દુનિયામાં જે લોકો તંત્ર વિદ્યામાં વિશ્વાસ ધરાવે છે તેઓ પોતાનું કામ કરાવવા માટે વશીકરણની રીત જરૂર અજમાવે છે એનાથી આપણે કોઈ પણ વ્યક્તિના દિલ અને મગજને આપણા કાબુમાં કરી શકીએ છે અને એમને પોતાની મરજી અનુસાર કોઈ પણ કામ કરાવી શકીએ છીએ.

આ મંત્રની અસર થોડી જ ક્ષણોમાં દેખાવા લાગે છે આ મહામંત્રને સિદ્ધ કર્યા પછી તમે એક દિવસમાં કોઈને પણ મોહિત કરી શકો છો પછી ભલે તમારો દુશ્મન ગમે તેટલો ઉગ્ર હોય તે સાબિત કરવું ખૂબ જ સરળ છે.

આ મંત્રનો 21 દિવસ જાપ કરો 21 દિવસ સુધી સવારે ઉઠ્યા પછી કંઈપણ ખાધા વગર દરરોજ 1008 વાર જાપ કરવો મંત્રનો જાપ કરવા માટે સ્ફટિકની માળા લો પશ્ચિમ તરફ બેસો લાલ સીટ પર બેસો આ સિવાય મહત્વની વાત એ છે કે તમારે આ મંત્ર લાલ કપડા પહેરીને જ કરવાનો છે.

21 દિવસ સુધી આલ્કોહોલથી દૂર રહો 21 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો 21 દિવસ સુધી પથારી પર સૂવું પ્રતિબંધિત છે આ નિયમ પહેલા દિવસથી જ અપનાવવાનો છે તમે જે દિવસે ઉપયોગ કરવા માંગો છો તે દિવસે આ નિયમનું પાલન કરો.

જો તમારા કોઈ ખાસ વ્યક્તિ કોઈ કારણે અથવા ગેર સમજને કારણે તમારાથી નારાજ થઈ ગયા છે અને તમામ પ્રયત્નો પછી પણ તમારી લાગણીઓ નથી સમજી રહ્યા તો તમે એમને મનાવવા માટે વશીકરણ મંત્રનો ઉપયોગ કરી શકો છો તમને કોઈ વ્યક્તિ સાથે સાચો પ્રેમ થઈ ગયો છે.

પણ તે વ્યક્તિ એમના પ્રત્યેના તમારા સાચા પ્રેમને સમજી નથી શકતી અથવા જાણી જોઈને તે તમને એના દિલમાં જગ્યા નથી આપી રહ્યા તો તમે વશીકરણ મંત્રનો ઉપયોગ કરી શકો છો તેમજ તમારો કોઈ સાથી તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે તેમજ તે તમારી ભાવનાઓને નથી સમજી શકતા તો તમે વશીકરણની મદદથી એને પોતાના નિયંત્રણમાં કરી શકો છો.

અમુક કિસ્સાઓમાં જો તમે તમારું કામ કોઈ બીજી વ્યક્તિ પાસે કરાવવા માંગો છો, અને તે તમારું કામ કરવાની ના પાડે છે, તો તમે વશીકરણ મંત્રની મદદથી એમની પાસે તમારું કામ ઘણી સરળતાથી કરાવી શકો છો નોકરી મેળવવા માટે અથવા પોતાનો ખોવાયેલો પ્રેમ પાછો મેળવવા માટે પણ વશીકરણ ઉપયોગી થઈ શકે છે વશીકરણ મંત્ર નીચે જણાવ્યો છે “ॐ नमः काम-देवाय।सहकल सहद्रश सहमसह लिए वन्हे धुनन जनममदर्शनं उत्कण्ठितं कुरु कुरु,दक्ष दक्षु-धर कुसुम-वाणेन हन हन स्वाहा।”

હવે તમને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જણાવીએ તો આ વશીકરણ મંત્રના સિદ્ધિકર્ણ માટે સૌથી પહેલા સિંદુરમાં થોડા ટીપા પાણીના ઉમેરો ત્યારબાદ તમે દાડમનાં ઝાડની ડાળખી લો તમારે એને કલમના રૂપમાં ઉપયોગ કરવાની છે.

આ ડાળખી વડે નાગરવેલના પાન પર સિન્દૂરથી એ વ્યક્તિનું નામ લખો જેને તમે વશમાં કરવા માંગો છો ત્યારબાદ બે એલચી લો અને એને પોતાના માથા પરથી સાત વાર વારી ગોળ ફેરવવું તે લો પછી એ એલચીઓને નાગરવેલનાં પાન પર મૂકી દો અને વશીકરણ મંત્રનો 186 વાર જાપ કરો.

હવે ચોખાના થોડા દાણા લઈને હાથની હથેળીમાં રાખી એમાં ફૂંક મારો અને એને નાગરવેલનાં પાન પર મૂકી દો હવે આ દરેક સામગ્રીઓને એક સાથે નાગરવેલનાં પાનમાં મૂકીને એને લાલ દોરા વડે બાંધી દો ત્યારબાદ તમારે આ સામગ્રીને કોઈ નદી અથવા તળાવના કિનારે લઈ જઈને દબાવી દો એનાથી તમે એ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી લેશો.