કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને.
માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
મા મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
ખાસ વાત એ છે કે માના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.
જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. થોડા સમય પહેલા રાજકોટના વિપુલભાઈ માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવ્યા હતા.
કબરાઉ ધામ ખાતે આવીને માં મોગલ ના દર્શન કર્યા અને વિપુલભાઈએ મણીધર બાપુને 25000 રૂપિયા આપ્યા. સાથે જ કહ્યું કે તેમની માનતા પૂરી થતાં તે આ રૂપિયા આપી રહ્યા છે.
મણીધર બાપુએ આ 25,000 પાછા આપ્યા અને કહ્યું કે મા મોગલએ તેમની બધી મનોકામનાઓ સ્વીકારી લીધી છે. આ પૈસા તારા ઘરની દીકરીઓને સરખા ભાગે વહેચી દે જે. માં મોગલ ને આ પૈસા ની કોઈ જરૂર નથી. આમ જ માં મોગલ અત્યાર સુધીમાં દરેક લોકોના દુઃખ દૂર કરે છે.
કબરાઉ ધામ ખાતે આવનાર ભક્તના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે અને ખુશીઓ થી જીવન છલકાઈ જાય છે.માતા મોગલ ના દર્શન કરવા માટે ખાસ કરીને રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તોની ભિટ ઉમટે છે. અહીં માતાના ચરણોમાં માથું નમાવીને ભક્તો ધન્યતા અનુભવે છે.