કઈ ગોળી ખાવાથી અડધો કલાક સુધી સમા-ગમ કરી શકાય?..

0
34059

સં-ભોગ કર્યા પછી 3 થી 5 મિનિટમાં સ્ખલન થાય છે લાંબા સમય સુધી સે-ક્સ માણવાની વાત કરીએ તો બજારમાં વાયગ્રા જેવી અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે વાયગ્રા ખાવાથી તમારા પેનિસમાં લોહીનો પ્રવાહ વધે છે.

વાયગ્રાનો ઉપયોગ મોટાભાગે શીઘ્ર સ્ખલનની સારવાર માટે થાય છે અકાળે સ્ખલન નહીં તેથી તેને લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી તમારા માટે વધુ સારું છે સે-ક્સ સ્ટેમિના વધારતી દવાઓની ઘણી આડઅસર થઈ શકે છે.

તેથી તમે સ્ક્વિઝ ટેક્નિક અને સ્ટોપ-સ્ટાર્ટ ટેકનિક જેવી કેટલીક ટેકનિકનો ઉપયોગ કરી શકો છો તેનો ઉપયોગ કરવાથી તમને લાંબા ગાળે ફાયદો થશે આ સિવાય તમે કેગલ એક્સરસાઇઝની મદદ લઈ શકો છો આ તમને પેલ્વિક ફ્લોર સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરશે.

અને તે તમારા સ્ખલનની સમય મર્યાદાને વધારશે આ બધા સિવાય તમારે તમારા ભોજનમાં કેળા સ્ટ્રોબેરી અને ઈંડાનું પ્રમાણ વધારવું જોઈએ આ તમારી સે-ક્સ લાઈફને સુધારશે તમે આવી ઘણી જાહેરાતો જોઈ હશે.

જેમાં દવાઓ સે-ક્સ સંબંધિત સમસ્યાઓને ખતમ કરવા અને સે-ક્સ પાવર વધારવા વિશે જણાવવામાં આવે છે તમારે આવી જાહેરાતોથી દૂર રહેવાની જરૂર છે દવા વિશે વધુ સચોટ માહિતી સાથે તમે સે-ક્સ સંબંધિત સમસ્યાને દૂર કરી શકો છો.

લસણ નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે લસણ પુરુષોના અંગત ભાગમાં રક્તનો પ્રવાહ ખૂબ જ વધારી દેશે લસણનો ઉપયોગ શક્તિમાં વધારો કરવા માટે પણ થતો હોય છે.

આયુર્વેદમાં પણ લસણના ઘણા બધા ઉપાય વિશે જાણકારી આપવામાં આવી છે જો કોઈપણ વ્યક્તિને જાતીય રોગ ની સમસ્યા હોય તો લસણનું સેવન કરવાથી તેમાં રાહત પ્રાપ્ત થાય છે.

તે ઉપરાંત પુરુષોના યોન અંગમાં ખૂબ જ વધારે પ્રમાણમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે લસણનું સેવન ખૂબ જ જરૂરી છે લસણનું સેવન કરવાથી આપણું રક્ત પાતળું થઈ જાય છે આપણા શરીરની હૃદયની નસોમાં લોહી ઝડપથી પરિભ્રમણ કરી શકે છે.

લસણનું સેવન કરવાથી આપણા શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય રીતે થાય છે તે ઉપરાંત તે આપણા પ્રજનન અંગ તરફ પણ રક્તનું પરિભ્રમણ વધારે થાય છે લસણનો નિયમિત રીતે સેવન કરવાથી શરીરની શારીરિક ક્ષમતામાં તથા સં-ભોગ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

આદુ સ્વાદ માટે ઉપયોગમાં લેવાતું હોય છે તેનાથી શારીરિક ક્ષમતામાં વધારો થાય છે તથા શરીરને યોગ્ય પ્રમાણમાં ઉર્જા આપવા માટે આદુ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે તે સં-ભોગ કરતી વખતે તમારી શક્તિમાં વધારો કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે તે ઉપરાંત જાતીય સ્વાસ્થ્ય સુધારવા માટે પણ દરરોજ સફરજનનું સેવન કરવું જોઈએ દરરોજ તમે સફરજનનું સેવન કરો છો તો તમારે ક્યારેય પણ જાતીય ડોક્ટરની કે સામાન્ય ડોક્ટરની સલાહ લેવાની જરૂર પડશે નહિ.

તે તમારે શારીરિક ક્ષમતામાં વધારો કરે છે તથા સ્વાસ્થ્ય ઉત્તમ બનાવે છે સફરજનનું સેવન કરવાથી આપણી શારીરિક શક્તિમાં વધારો જોવા મળે છે ખાસ કરીને સ્ત્રીઓને સફરજનનું સેવન કરવાથી શારી-રિક સં-બંધ બાંધતી વખતે ખૂબ જ વધારે સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે.