સ્તન મોટા હોવાથી હોસ્ટેલની યુવતીઓ રાત્રે સાથે જ ઉંઘતી અને કરતી, એવું ગંદા કામ કે જાણી ચોંકી જશો…..

0
17342

કોઈ પણ સ્ત્રીની સુંદરતામાં તેના સ્તનના ઊભાર ખાસ્સો ફાળો ધરાવે છે. સ્ત્રીનું સૌંદર્ય વધારતુ આ અંગ પુરુષોને સૌથી વધારે આકર્ષિત કરે છે. સર્વેના આધારે એ પણ સામે આવ્યું છે કે કોઈ મહિલાને જોતી વખતે પુરુષની નજર સૌથી પહેલા સ્ત્રીના સ્તન પર જ જાય છે.તેવામાં આજે મહિલાઓ વધારે સુંદર દેખાવા માટે બ્રેસ્ટ એનલાર્જ સર્જરીનો સહારો લે છે. મેડિકલ સાયન્સ પ્રમાણે બ્રેસ્ટ એનલાર્જ સર્જરીથી કેન્સર થવાની આશંકા પણ વધી જાય છે, પરંતુ આજે પણ મોટા ભાગની મહિલાઓ એવી છે, જે પોતાના અંગોની મૌલિકતા સાથે ચેડાં નથી કરતી અને નેચરલ બ્રેસ્ટથી જ પોતાનું સૌંદર્ય અકબંધ રાખી રહી છે. આ કિસ્સામાં એક યુવતી ને મોટા સ્તન હતા અને તે રાત્રે પોતાની બાજુમાં સૂઈ જતી યુવતી સાથે કરતી હતી આવું કામ જાણો.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે  અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

સવાલ:આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી. હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.

જવાબ:તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો. મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ.પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૫૭ વર્ષ છે. મને હાલ માસિકનો પ્રશ્ન સતાવી રહ્યો છે. તે કોઇવાર ચાર મહિને એકવાર આવે તો કોઇવાર પંદર દિવસે પણ હું પીરિયડમાં થઇ જતી હોઉં છું. આ કારણે સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી ગયું છે. મેનોપોઝનો સમય ચાલી રહ્યો છે, જાણું છું, પણ આ કારણે સ્વભાવ ખૂબ ચીડિયો અને ચિંતાળુ થઇ ગયો છે. શું આ માટે કોઇ ખાસ દવા મળી શકે જે આ સમયે આવી સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે?

જવાબ : ના, આ માટેની કોઇ દવા ન લેવી એ જ સારું રહેશે. આવી દવા આવતી પણ નથી, અને દવા લેવાનું તમને કોઇએ જણાવ્યું હોય તો પણ તે લેવી ન જોઇએ. આવી દવા આડઅસર પણ ઉત્પન્ન કરી શકે છે. વળી આ સમયે હોર્મોનલ બદલાવ ખાસ્સા પ્રમાણમાં આવતો હોવાથી આવી તકલીફ માત્ર તમને જ નહીં પણ દરેક સ્ત્રીઓને સતાવે જે આ સમયગાળામાંથી પસાર થઇ હોય. મેડિટેશન કરો, તેનાથી મન શાંત રહેશે અને ખોટો ગુસ્સો નહીં આવે. મેડિટેશન એ જ તેની સૌથી મોટી દવા છે.

પ્રશ્ન : નમસ્તે સર, થોડા સમય પહેલાં જ મારી સગાઇ થઈ છે. હું અને મારા મંગેતર અવારનવાર મળતાં રહેતાં હોઇએ છીએ. અમે સેક્સ નથી માણ્યું પણ મળીએ એટલે ફોરપ્લે જરૂર કરીએ છીએ, મને અને મારા મંગેતરને આ ખૂબ ગમે છે. મારી સમસ્યા એ છે કે મારી બ્રેસ્ટ ખૂબ જ નાની છે, આ કારણે દેખાવે પણ અમુક કપડાં સારાં નથી લાગતાં. મારો મંગેતર મને ઘણો જ પ્રેમ કરે છે, પણ તે કહે છે કે થોડો બ્રેસ્ટનો ભાગ સારો થઇ જાય તો હું હજી વધુ સારી લાગું અને અમારી સેક્સલાઇફ સારી રહે. શું બ્રેસ્ટ નાની હોવાને કારણે સેક્સ દરમિયાન કાંઇ પ્રશ્ન થાય? કેમ કે હાલ અમે ફોરપ્લે કરીએ ત્યારે મને ખૂબ ઉત્તેજના થાય છે, મને આમ તો કોઇ ફેર પડતો હોય એવો અનુભવ તો નથી થતો, પણ મારા મંગેતરનું માનવું છે કે આ કારણે આગળ તકલીફ થઈ શકે. તો મારે જાણવું છે કે બે્રસ્ટની સાઇઝ વધારવા માટેની કોઇ દવા છે? જો હોય તો મને તે વિશે જણાવશો.

જવાબઃ  આવી દવાઓ વિશે પેપરમાં ઘણી જાહેરખબરો આવે છે, પણ આવી દવા કારગત નથી નીવડતી, તેનાથી માત્ર દવા વેચનારને જ પૈસા મળે છે. અને રહી વાત સેક્સમાં નાની બ્રેસ્ટના કારણે કોઇ તકલીફ ઉદ્ભવવાની તો આ પણ સાવ પોકળ વાત છે. અલબત્ત, મોટી બ્રેસ્ટથી છોકરાઓને ખાસ આકર્ષણ થાય છે, પણ તે કારણે સેક્સમાં કોઇ પ્રશ્ન નડતો નથી. ઊલટાનું નાની બ્રેસ્ટ ધરાવતી છોકરીઓ ફોરપ્લેમાં માત્ર સ્તનમર્દનથી પણ એક્સાઇટ થઇ જતી હોય છે. માટે આવી ચિંતા કરવાની જરૂર નથી. અને સમજું વ્યક્તિનાં લગ્નજીવનમાં બ્રેસ્ટની સાઇઝને લઇને કોઇ પ્રશ્ન નથી ઉદ્ભવતો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારાં લગ્ન થઇ ચૂક્યાં છે. હાલમાં એક બનાવ બન્યો કે હું ભાંગી પડી છું. મારા પતિ નહાવા બેઠા હતા અને પાછળથી તેમના ફોનમાં રીંગ વાગી હતી. આ ફોનનો નંબર એક છોકરીના નામે સેવ હતો. મેં તે ફોન કટ કરીને અને વોટ્સએપ ખોલ્યું તો પતિ અને તે છોકરીની ચેટ વાંચવા મળી. તે બંને સંબંધમાં હોય તેવું સ્પષ્ટ આ ચેટ પરથી જોવા મળતું હતું. મારા પતિને આ રીતે અફેર હોય એ વાત માન્યામાં નથી આવતી. મને ખૂબ આઘાત લાગ્યો છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે. મારે શું કરવું તે જણાવશો.જવાબ : આ અંગે તમે તમારા પતિ સાથે વાત કરો, તેમને જણાવો કે તમને જાણ થઇ ગઇ છે કે તેમને લગ્નેતર સંબંધ છે. તમે તેમને સમજાવો કે આવી રીતે સંબંધ રાખવા યોગ્ય નથી. ખોટાં પગલાં ભરવાનો વિચાર કરવાને બદલે પતિ સાથે વાત કરીને તેમને સમજાવીને જ આ વાતનો ઉકેલ લાવવો યોગ્ય રહેશે.

સવાલ:હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે. અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને.

જવાબ: સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે. તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો. તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો. જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.

સવાલ: સહિયરને મળેલા પાંચ બહેનોનાં પ્રશ્નોમાં આપેલી સમસ્યાઓ વત્તાઓછા અંશે મળતી આવે છે. જેમ કે સ્તન ઢીલાં પડી જવા, યોનિ માર્ગ પહોળો થઈ જવો, શીઘ્ર સ્ખલન, ચહેરા પર કરચલીઓ, કામસુખનો અભાવ ઈત્યાદિ. અહીં અમે તેમના પ્રશ્નોનાં ઉત્તરો એકસાથે આપવાનો પ્રયાસ કરીએ છીએ.

જવાબ: બાળકના જન્મ સાથે યોનિમાર્ગ પહોળો થઈ જવો અને શિશુના સ્તનપાનને કારણે સ્તન ઢીલાં પડી જવા એ સામાન્ય બાબત છે. ઉરોજોને કે યોનિમાર્ગને ફરીથી અગાઉ જેવા કરવા કોસ્મેટિક સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. શીઘ્ર સ્ખલનની સમસ્યા દૂર કરવા દેશી વાયગ્રા લઈ શકાય. પરંતુ આવા કોઈપણ ઉપાય-ઉપચાર અજમાવવાથી પહેલા સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો સલાહભર્યું છે. શિશ્ન ટૂંકું કે પાતળું હોવાથી જાતીય સંબંધમાં ઉત્સાહ ન આવે એ માત્ર માનસિક અવસ્થા છે.જાતીય સંવેદના યોનિના આરંભના ભાગમાં જ અનુભવાતી હોવાથી જાતીય ઉત્સાહને શિશ્નની લંબાઈ સાથે ઝાઝો સંબંધ નથી.

તેથી આવી માનસિકતામાંથી બહાર આવીને ફેન્ટસીમાં રાચ્યા પછી સંબંધ બાંધવાનો પ્રયાસ કરવાથી તમારી કામના પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા છે.છેવટના ઉપાય તરીકે સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરવો. બાકી ૫૦ વર્ષની સ્ત્રીનું વજન માત્ર ૪૮ કિલો હોય ત્યારે ચહેરા પર વધતી વયની નિશાનીરૂપે આવતી કરચલીઓ ઝટ દેખા દઈ શકે. તેને માટે તમે ફિઝિયોથેરપીસ્ટ પાસે ચહેરા માટેની ચોક્કસ પ્રકારની કસરત શીખી લો. સાથે સાથે નિયમિત રીતે ફેશ્યલ કરાવતા રહેવાથી પણ કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.

સવાલ: હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો.

જવાબ: સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છે : કામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા (સંતોષની અવસ્થાનો અહેસાસ). આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે. આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી સૉલ્વ થઈ જાય છે.

સવાલ: મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને? માર્ગદર્શન આપશો.

જવાબ: સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે. રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે. પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા. રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે.

સવાલ: હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું.જવાબ: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખે છે.

સવાલ: હું ૩૬ વર્ષનો યુવક છું. મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી કર્યું, જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય?જવાબ: તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.

સવાલ: મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તો તેનાં લગ્ન થઈ ગયાં છે. લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો. મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી. મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલા હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે.

જવાબ: તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય. તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોેગ્ય રહેશે.સવાલ: હું ૨૩ વર્ષનો છું. મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે. હું એ છોડવા માગું છું. શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે?

જવાબ: સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકુદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે. દ્રઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો. આ માટે કોઈ સેક્લોસોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી. તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે.

સવાલ: હું ૨૪ વર્ષની એમ.એ.પાસ યુવતી છું. શોર્ટહેન્ડ અને ટાઈપમાં પ્રવીણ છું. એક પગે વિકલાંગ છું. મારી બહેન તેના દિયર સાથે મારાં લગ્ન કરવા માટે દબાણ કરે છે. તે એવી ધમકી પણ આપે છે કે બીજી જગ્યાએ પણ કોઈ સારા યુવક સાથે મારાં લગ્ન કરીશ અને તેનાથી વધારે દહેજ અપાશે, તો તે પણ એટલો જ દહેજ લેશે.હું હમણાં લગ્ન કરવા ઈચ્છતી નથી. પહેલાં હું પગભર થવા માગું છું. શું મારો આ નિર્ણય યોગ્ય છે?

જવાબ: તમારો નિર્ણય બિલકુલ યોગ્ય છે. સ્વાવલંબી બન્યા પછી જ લગ્નનો નિર્ણય કરો. તમે કોશિશ કરશો તો તમને નોકરી મળવામાં વધારે મુશ્કેલી નહીં પડે. વિકલાંગો માટે અનામત સીટો હોય છે. એક બીજી વાત, બહેનના દિયર સાથે લગ્ન હરગિજ ન કરશો.
યુવતી

સવાલ: મારા પતિની ઉંમર ૩૬ વર્ષ અને મારી ઉંમર ૩૩ વર્ષ છે. અમારા જાતીય જીવનથી અમને સંપૂર્ણ સંતોેષ છે, પરંતુ હું સમાગમ અંગેની કેટલીક ભ્રાંતિઓનું નિવારણ કરવા ઈચ્છું છું. મારા પતિ એમ માને છે કે વધારે સમાગમ કરવાથી પુરુષમાં નબળાઈ આવી જાય છે. તો આ ઉંમરે અમારે અઠવાડિયામાં કેટલી વાર સમાગમ કરવો જોઈએ, કે જેથી અમારા સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર ન થાય, તે જણાવશો?

જવાબ: સમાગમ માટેના કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતા તેમ જ તેનો આધાર વ્યક્તિની ઈચ્છા તથા ક્ષમતા પર હોય છે. સમાગમથી પુરુષમાં કે સ્ત્રીમાં કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી.સવાલ: હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની કિશોરી છું. કોઈપણ દેખાવડા યુવકને જોતાં જ મારું મન તેના પ્રત્યે આકર્ષાય છે અને હું એને પ્રેમ કરવા લાગું છું. મારી આ કુટેવ કેવી રીતે છૂટે, તે સમજાતું નથી.

જવાબ: યુવાવસ્થામાં વિપરીત જાતિ પ્રત્યે યૌનાકર્ષણ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ તમારામાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પર અંકુશ જરૂરી છે. તમે તમારું ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત કરો. ઘરનું કામકાજ શીખવામાં પણ મને પરોવો. છોકરાઓ તરફ વધારે ધ્યાન આપવું યોગ્ય નિથી. એકલાં ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં મગ્ન રહો.

સવાલ: હું ૨૫ વર્ષની એક વિવાહિતાને પ્રેમ કરું છું, જેને ત્રણ સંતાન પણ છે. મેં એક વર્ષ પહેલાં એની સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો હતો, પણ ત્યારે એણે મારી વાત મજાકમાં ઉડાવી દીધી હતી. અત્યારે મારી હાલત એવી છે કે એની સાથે વાત કર્યા વિના મને ચેન પડતું નથી. હું એની સાથે લગ્ન કરવા માગું છું. યોગ્ય માર્ગદર્શન આપશો?

જવાબ: તમે આ તમારી કહેવાતી પ્રેમિકાનો વિચાર જ મનમાંથી કાઢી નાખો. એ પરિણીતા છે અને એનું જીવન સારી રીતે વ્યતીત થઈ રહ્યું છે. તમારી નાની સરખી ભૂલ માત્ર તમારા જીવનને જ નહીં, એના દામ્પત્યજીવનને પણ બરબાદ કરી નાખશે, એ વાતનો કદાચ તમને ખ્યાલ નથી લાગતો. વળી, એ પરિણીતા હોવાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નિરર્થક છે.